My India   History   Festivals   Ramayan   Mahabharata   Health
Hindu Philosophy   Hindu Culture   Hidu Life Rituals   Gods and Heroes of Hinduism  Comparing Religions
My resume   Poems   Travel-logs   Music   Bhajans   Videos   Links   Mahabharata katha London 2012

હિરણ્યકશ્યપુ

 

હિરણ્યકશ્યપુ અહંકાર નું સ્વરૂપ છે. અહંકારને બ્રહ્મોપાર્જિત કોઈ પ્રાણી મારી શકતું નથી. દેવ, દાનવ, માનવ, ભૂત, પ્રેત, જાનવર, દરેક જીવ જંતુ અહંકારથી દબાયેલો છે, અને છતાં અહંકારમાં ઉભો રહી બોલે છે, "હું".

અહંકાર ના દિવસે મરાય છે ના રાતે, ના ઉપર, ના નીચે, ના ઘરમાં ના બહાર. અહંકાર બધાને ત્રાસ આપે છે. એ ના મરાય છે અસ્ત્ર થી ના શસ્ત્ર થી, ના મંત્ર થી ના યંત્ર થી. અહંકાર ત્રિભુવન પર રાજ કરે છે.

અહંકાર કેવળ પ્રભુથી મરાય છે. નિત્ય ત્રણ સંધ્યા સમયે, બીજા કર્યોથી નિવૃત થઈ, હરિનામનું સ્મરણ કરિયે તો અહંકાર નો નાશ થાય. પ્રભુ સ્મરણ કરવાથી નર નારાયણ બની શકે છે. 
        

Return to Index

Return to Bhagwat's main page

Return to ShriNathji's Haveli 

© Bhagwat Shah
[email protected]