મહાભારત શું કામ વાંચવું, સમજવું જોઈએ



અથતો બ્રહ્મ જીજ્ઞાસા
બ્રહ્મ ને જાણવા સૌથી વધુ સાધ્ય, સરળ, પ્રવૃધ, રસિક સાધન મહાભારત છે.
સંસારી, ખલ, પ્રપંચી વ્યક્તિ પણ બ્રહ્મને આ શાસ્ત્ર દ્વારા સમજી શકે છે.

ભૂતકાળની ભૂલો આપણાથી ભવિષ્યમાં ના થાય, તે માટે મહાભારત "સમજવું" આવશ્યક છે.

આ સુંદર સાહિત્ય ની ભાષા વાંચવા, સમઝવા અને વારંવાર યાદ રાખવા જેવી છે.

ક્યારે શું કરવું, કેવી રીતે કરવું, શું કામ કરવું, કોની સાથે કરવું યા ના કરવું - આ બધું મહાભારત શીખવે છે.

ધર્મની ગતિ ગહન છે. આ ગહન ધર્મ ને સમઝવા મહાભારત વારંવાર ઘુટવું પડે છે.

ધર્મની જેમ, કર્મની ગતિ ગહન અને જટિલ છે. કર્મના સિદ્ધાંતને સમઝવા મહાભારત અરીસાનું કામ કરે છે.

 

 

Return to Index

Return to Mahabharta Index

Return to ShriNathji's Haveli 

© Bhagwat Shah    [email protected]